Raj Computers
હર પલ હારવું પડશે અહીં ક્યાં જીત છે,
રાઝ નહિ કોઈ ખુલ્લા દિલ ની ભીત છે ,
ક્યાંક મુક ડુસકા ક્યાંક ભીતર ધકધક છે
મારે મનતો વ્યર્થ બધું વીતેલું અતીત છે
!~રાજ~!
સમજવા જેવી વાત
(વિદ્યાર્થીઓ માટે ખાસ). . . . . . . . . . લેખક: જયંતિભાઇ આહીર
અભ્યાસકાળ દરમ્યાન વિદ્યાર્થીઓએ
પોતાની ઉજ્જવળ કારકીર્દી માટે આઠ બાબતોથી
સાવધાન રહેવું જોઇએ.
1. કામ - વિજાતીય આકર્ષણથી દૂર રહેવું
2. ક્રોધ - ગુસ્સો ત્યજી શાંતિ રાખવી
3. લોભ - અભ્યાસમાં જરૂરી ન હોય તેવી વસ્તુની લાલચ ન કરવી
4. સ્વાદ - જીભના સ્વાદનો ચસકો ન રાખવો
5. શણગાર - વરણાગી બની શૃંગારના ચક્કરમાં ન પડવું
6. કૌતુક - કોઇ અવનવી વસ્તુ જોઇ નવાઇ/કૌતુક ન પામતા તેના મૂળમાં જવું
7. અતિ નિંદ્રા – અતિ નિંદ્રાનો ત્યાગ કરી અભ્યાસમાં લીન રહેવું
8. અતિ સેવા – વિદ્યાર્થી કાળમાં અતિ સેવાથી દૂર રહી અભ્યાસમાં ધ્યાન આપવું
ઉપરોક્ત આઠ બાબતો પર જો વિદ્યાર્થી ધ્યાન આપી અભ્યાસ કરે તો તે પોતાનો
ઉદ્દેશ પ્રાપ્ત કરે છે.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
03, 1st. Floor, IshwarKrupa Soc. Vadi, Nr. Trikam Ngr./2, L. H. Road, Varachha
Surat
395006