Pancheshwar Temple Raysan
25/06/2022
13/05/2022
રાયસણના પંચેશ્વર મંદિર ધ્વારા કરવામાં આવતા આધ્યાત્મિક અને રચનાત્મક કાર્યોના
ભાગરુપે આજે ૧૨૫ જેટલા સિનિયર સિટિજન
ભાઇબહેનોના યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં
આવ્યું હતું.
નગરના અગ્રણી બિલ્ડર ચરાડાવાળા શ્રી રમેશભાઇ પટેલ અને કેતનભાઇ પટેલના સૌજન્યથી આયોજીત આ યાત્રા પ્રવાસના
શ્રદ્ધાળુ યાત્રાળુઓને ગાયત્રી મંદિર માણસા,
મોટા અંબાજી, ખેડબ્રહ્મા નાના અંબાજ,
હાટકેશ્વર મંદિર, વડનગર, તારંગાજી, ઉમિયા માતાજી ઉંઝા, ગણપતિ મંદિર ઐઠોરનાં
દર્શન કરાવવામાં આવ્યા હતા.
મંદિરના પૂજારી અશોકભાઇએ વૈદિક મંત્રોચ્ચાર
સાથે યાત્રાળુઓને પ્રસ્થાન કરાવ્યુ હતું .
21/04/2022
આજના ગાંધીનગર સમાચાર આવૃતિમાં
10/04/2022
Ram Navmi Anna k*t
10/04/2022
પંચેશ્વર મંદિરમાં રામનવમી અવસરે અન્નકૂટના દર્શન
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Raysan Road, Raysan
Gandhinagar
382007