Digital Rajkot
રાજકોટ : આજે દેશભરમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ગોંડલ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
રાજકોટ: ભાજપના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરરોએ કૌભાંડ આચર્યાનો સ્થાનિકોનો આક્ષેપ; ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ નગરમાં આચર્યું કૌભાંડ : TP નો રોડ 6 મીટર સુધી દબાવી 6 દુકાન અને 5 મકાન બનાવી નાખ્યા; નર્મદા કેનાલ પર મકાનો અને દુકાનો બનાવી નાખી: કોર્પોરેટર પરેશ પીપળીયા સહિતના કોર્પોરેટરો સામે જનતાનો રોષ; મેયર નયનાબેન પેઢડીયા આ જ વોર્ડના કોર્પોરેટર છે; પૂર્વ TPO સાગઠિયાના રાજમાં આચર્યું કૌભાંડ : એક વખત ડીમોલેશન પણ કરાયું છતાં ભાજપની વગના કારણે ફરી દુકાન અને મકાન બનાવી નાખ્યા; હાલમાં જ એક દુકાન રૂપિયા 30 લાખમાં વહેંચી
Click here to claim your Sponsored Listing.