Sanjay Raval

Sanjay Raval

Share

સંજય મેનાબેન રાવલ એ “ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ” માટેના એક બહુ જાણીતા ગુજરાતી સ્પીકર છે. તેઓ રોજબરોજના ઉદાહરણો દ્વારા સાચી તથા એકદમ ઉપયોગી માહિતી સમજાવવાની ગજબની ક્ષમતા ધરાવે છે. તેઓ વ્યક્તિઓને ભયમુક્ત જીવન, વ્યકિતત્વ વિકાસ અને હકારાત્મક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. એમના સેમીનારના વિડીયો છેલ્લા ૧ વર્ષમાં ૧ કરોડથી વધુ લોકોએ સોસીઅલ મિડિયા પર જોયા છે.

સંજય રાવલની સોસીયલ મિડિયા પોસ્ટ લાખો

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Category

Address

Ahmedabad